પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-19 યાત્રાના ભાગરૂપે હાલોલ તાલુકાના ગોકળપુરા ગામે કોવિડથી અવસાન પામેલ પરિવારની મુલાકાત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ...
