માંગરોળ તાલુકાના વકીલપરા ગામે બ્રિજ બનાવવા 7કરોડ 35લાખ મંજુર કરાયા.આઠ ગામોની સમસ્યા હલ થશે.
માંગરોળ માર્ગે નવા બ્રિજ માટે રાજ્યસરકારથી મંજૂરી મળી.રૂ.7કરોડ 35લાખના કામને હરી ઝંડી.વકીલપરા-અણોઈ,ખરેડા,કરગરા સહિતના ગામોને સીધો ફાયદો થશે. પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના વિધાનસભ્ય ગણપતસિંહ વસાવાની...
