500 જેટલાં જરૂરિયાત મંદ વ્યક્તિ ઓને ચાર દિવસ સુધી એક ટકનું ભોજન આપવામાં આવશે. કોરોના સંક્ર્મણને અટકાવવા અમલી “લોકડાઉન “ની સ્થિતિ વચ્ચે શેરડી કાપતાં મજૂરો...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના રૂપી અંધકાર સામે દેશવાસી ઓની એકતારૂપી પ્રકાશની મજબૂતાઈનો સંદેશ આપવા માટે 5 મી એપ્રિલના રોજ રાત્રીના 9 વાગે 9...
માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે. માંગરોળ તાલુકાના...
માંગરોળ તાલુકા મામલતદાર સ્ટાફ દ્વારા પાલોદ અને પીપોદરા જીઆઈડીસી માં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. માંગરોળ તાલુકાના સ્ટાફગણ દ્વારા આજરોજ લીંબડા, પાલોદ અને પીપોદરા ખાતે...
માંગરોળના પીપોદરા ખાતે પરપ્રાંતીય લોકોને વ્હારે આવ્યા સેવાભાવી સંસ્થા ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી 500 થી વધુ પરપ્રાંતીય કામદારો જરૂરિયાત મંદોને...
માંગરોળ તાલુકાના ગડકાછ, ઝંખવાવ અને મોસાલી ખાતે જરૂરિયાત મંદ ગરીબ લોકોને મામલતદાર શ્રી વસાવા સાહેબ અને નાયબ મામલતદાર ગિરીશ ભાઇ પરમાર અને તેમના સ્ટાફ ગણ...
વાંકલ ખેડૂત મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજકીટ લેવા આવતા ગ્રાહકો સેનેટાઇઝર-માસ્ક, છાંયડા માટે મંડપ, બેસવા ખુરશી-પીવાનું પાણી વગેરેની સુવિધા આપી હતી. માંગરોળના નાયબ...
માંગરોળ તાલુકા એ.પી.એમ.સી.દ્વારા કોસંબા, મોસાલી અને ઝંખવાવ ખાતે અઠવાડિયામાં એક વાર હાટ બજાર ભરાતા હતા, પરંતું હાલમાં કોરોનાં વાઇરસની જે પરિસ્થિતિ ઉભી થવા પામી છે...