31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં...
