ભરૂચ. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એન.સી. પટેલ તથા તેમની ટીમ દ્વારા આજરોજ 31મી જૂલાઇના રોજ અનેક નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન તેમને પરત કરવામાં...
આઇકોનિક રોડ પરની ડેકોરેટિવ લાઈટો અને વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ભરૂચ. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં 31મી જૂલાઇએ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડામાં...
દહેજમાં આવેલી અને પોટેશિયમ પર્મેન્ગેટેટ બનાવતી યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં આગ : કોઇ જાનહાની નહીં કંપનીના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો ગોડાઉનમાં...
સોનુ સૂદે તેમના જન્મદિવસ પર ભાવનાત્મક જાહેરાત કરી – 500 વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાશ્રમ બનાવશે.રાષ્ટ્રીય વાસ્તવિક હીરો સોનુ સૂદે તેમના જન્મદિવસ પર પહેલ કરી...
ભરૂચ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને ભરૂચ લોકસભા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય રાજમાર્ગો અને બ્રિજોની જર્જરિત સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ...
ભરૂચ- આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતાં-રમતાં શિક્ષણ સાથે પોષણ પ્રાપ્ત કરે છે, જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે. રાજ્ય સરકારે બાળશક્તિ, માતૃશક્તિ અને...