ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ અને પંજાબ પોલીસના સહયોગથી એક હૃદયસ્પર્શી ઘટનામાં, લુધિયાણાના કુસુમદેવી ધીરજકુમાર સાત મહિના પછી તેમના પરિવાર સાથે ફરી મળ્યા
ભરૂચ ફેબ્રુઆરી ૨૦૨૫માં, ભરૂચના વાગરા પાસે થયેલા એક અકસ્માતમાં કુસુમદેવી ઘાયલ થયા હતા અને તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને પગમાં ફ્રેક્ચર થયું...
