ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં દશાન ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં પ્રવિણસિંહ મોહનસિંહ રાજ કામ પર જવાનું હોઈ તેણે પ્રવિલ વસાવાને તેમના ઘરે ઉભો રાખી તેઓ એકટીવાની...
હિન્દુ વિસ્તારમાં ફરી ફરીને નવયુવાનોને સટ્ટાના રવાડે ચઢાવનાર ઇમરાન કોણ? ભરૂચ, ભોલાવ કે ઝાડેશ્વર જ નહીં જંબુસર-આમોદ સુધી ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક ફેલાયેલું હોવાની ચર્ચા ભરૂચ....
ભરૂચ રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને...
ભરૂચ શહેરમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નન્નૂ મિયા નાળા અને વ્હાલું ગામ વિસ્તારમાં દરોડા પાડીને 15 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે...
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર માંડવા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં. અંકલેશ્વર શહેર બી ડિવિઝન...
ભરૂચના ઝઘડીયાના ઉમલ્લા અને નર્મદા ચોકડી, ભરૂચ ખાતે કાર્યવાહી ભરૂચ. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં બનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ છે. ખનીજ ચોરી...
ભરૂચ રેલવે પોલીસ દ્વારા અલગ અલગ 268 જેટલાં ગુનાઓમાં કુલ 6.63 લાખનો વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેના નિકાલ કરવા માટેની કોર્ટે મંજૂરી આપતાં શુક્રવારે ચાવજ...
મહારાષ્ટ્ર રાજ્યના અને નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યુ વાંકલ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર માં જણાવ્યા...