અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો ભરૂચ. લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર...
ભરૂચ. પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલી એ સામાન્ય બાબત છે. એકાદ-બે વર્ષ સુધી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ અધિકારીઓની બદલીઓ થતી રહેતી હોય છે. પરંતુ...
સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી...
આગવી ઓળખ અંતર્ગત પાંચ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભલામણ કરતા ગ્રાન્ટ બમણી કરાઈ ભરૂચ. ભરૂચ નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકાર ઠાકુર કલાભવન...
વિદેશીદારૂની બોટલ તેમજ પાઉચ મળી ૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ભરૂચ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજયકુમારની અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં નોકરી...
ભરૂચ. ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકા ડામરમાં વાહનોના ટાયર અને ચબલ ચીપકી જય હોવાની ખુમાં ઉઠવા પામી છે. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ વિસ્તારમાં નવીન બનાવવામાં...
સુરેન્દ્રનગર. લીબડી શહેરમાં આવેલ છાલ્યા તળાવ ખાતે ચૈત્ર માસના દર વર્ષે સાતમનો એટલે કે ટાઢી સાતમનો મેળો ભરાય છે ત્યારે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ...