નડિયાદના ખેડા તાલુકાના નાયકા પાસે માધુપુરામાં રહેતા એક યુવકને કાર ચાલકે ટક્કર મારતા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે. આ બનાવની મળતી માહિતી અનુસાર...
નડિયાદ પશ્ચિમમા નહેર પાસે આવેલ અનેરી હાઈટસમાં રહેતા 36 વર્ષિય નીગમભાઈ બિપીનભાઇ સિધ્ધપુરાનુ બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેમાં તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઇનરવ્હીલ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ મહિલાઓને વ્હીલચેરનું દાન કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે જે મહિલાઓ ઘણા લાંબા સમયથી અપંગતા કે પગની તકલીફથી...
ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાંથી 54 હજારના ગાંજા સાથે એક ઇસમની અટકાયત એલ.સી.બી. નડીયાદ એ કરી છે. એલ.સી.બી. સ્ટાફના પોલીસ અધીકારી/ કર્મચારીઓ નડીયાદ ડિવિઝનમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન...
નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે મહાપ્રભુજી અને ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના...
કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ સંયચ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર એ જિલ્લાના અધિકારીઓ સાથે તળાવો...