શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શનિવારે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાના વક્તા અને ચૈત્રી સમૈયાના યજમાન પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ...
નડિયાદના કપડવંજથી રૂરલ પોલીસની હદમાં તેલનાર પાટીયા પાસેથી રૂપિયા બે લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર એલસીબી...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ અને સો ટકા આદિવાસી વસતિ ધરાવતા આંજોલી ગામમા રહેતી એક આદિવાસી દિકરીએ પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરતા આંજોલી ગામ સહિત સમગ્ર...
શુક્રવારે ગુડફ્રાઈડેના દિવસે દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ કરાયું હતું. આ ઉપરાંત કૃસના માર્ગની ભક્તી તથા દેવળોમાં ભજનનો ગાવામાં આવ્યાં છે.આ દિવસે દાન, તપ અને...
ગુજરાત સરકાર તથા ભારત સરકાર સંસ્કૃત સંસ્કૃતિના જતન માટે પ્રતિવર્ષ વિવિધ શાસ્ત્રોની સ્પર્ધાઓનું આયોજન કરે છે. વૈદિક સંકુલ ભરૂચ ખાતે આયોજીત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ...
નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભગુપુરામાંથી પોષડોડાના ભૂક્કા સાથે એક શખ્સને ઝડપી લેવાયો છે. મહે.પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્રારા NDPS ના...
નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંધમાં બુધવારે ચેરમેન અને વાઇસચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે ભાજપ પ્રેરિત નવાગામના જયેશભાઇ સી. પટેલ અને રિફમાં...