ભરૂચ : આમુખ-૧ થી નબીપુર-વરેડીયા સ્ટેશનો વચ્ચે આવેલા L.C. નં. 191 પર રોડ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાતા સદર માર્ગ વાહન વ્યવહાર માટે અસ્થાયી રૂપે...
ભરૂચ – ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી ડિજિટલ જનગણના-૨૦૨૭ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના ઓડિટોરિયમ હોલ, ભોલાવ ખાતે...
વાંકલ :: દેશના છેવાડાના અને વંચિત વર્ગ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન...
વાંકલ :: ઉમરપાડા તાલુકાના નશારપુર ગામે જમીન વિવાદ મામલે સગાસંબંધીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. ખેતરમાં ખેડાણ કરવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન બનેવી અને ભાણેજે...
ખેડૂતોને જૈવિક ખેતી, નેનો યુરીયા અને ફાર્મર રજીસ્ટ્રેશન અંગે આપવામાં આવશે માર્ગદર્શન ભરૂચ જિલ્લામાં ખેડૂતોમાં સંતુલિત ખાતર વપરાશ અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખાસ અભિયાનનો...
ભરૂચ પંથકમાં અકસ્માતોની ઘટના વધતાં ચિંતાનો વિષય બન્યો હતો ભરૂચ. દિલ્હી-મુંબઈ એકસપ્રેસવે નો વડોદરાથી ગણદેવી સુધીનો હાઈવે શરૂ થઈ ગયો છે. જેના કારણે એક્સપ્રેસ...