નર્મદા જિલ્લામાં ગત 15મી એપ્રિલથી 17 મી એપ્રિલ દરમિયાન 11 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમાં ચિંતા વધી હતી.હવે એ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન...
કોરોનાના કહેરને લઈને હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ વસ્તુના વેચાણ પર સરકારે હાલ પ્રતિબંધ મુક્યો છે ખાસ કરીને ગુટકા વેચવા પર...
નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે નર્મદા...
કોરોનાનો કેહેર આખી દુનિયામાં વર્તાઈ રહ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના ઘર-બારની ચિંતા કર્યા વિના દિવસ-રાત કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા...
કોરોના વાયરસની મહામારીથી બચવા હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમામ શાળા કોલેજો પણ બંધ છે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ...
હાલ કોરોનાના કહેરને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે વિવિધ નેતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ લોકોની વ્હારે આવી...
કોરોનાનાં કહેર વચ્ચે ભારતમાં લોકડાઉનનો બીજો તબકકો ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં લોકડાઉનનાં પ્રથમ ચરણમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો બાદમાં લોકડાઉનનાં...