નેત્રંગ પંથકમા મેધરાજાએ છેલ્લા બે દિવસે વાજતે ગાજતે આવી મહાદેવને જળાભિષેક કરતા સર્વત્ર આનંદની લાગણી છવાઈ
નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમા મેધરાજાએ સોમવાર ની વહેલી સવારે પોતાની શાહીસવારી વાજતે ગાજતે લાવીને મહાદેવ ને જળાભિષેક કરતા સવઁત્ર આનંદ ની લાગણી ફરી વળી...
