ભરૂચના આલી કાછીયાવાડ વિસ્તાર માં તાજેતરમાં બનાવવામાં આવેલો પેવર બ્લોક રોડ થોડા જ દિવસોમાં ફરીથી ઉખાડી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વિકાસના...
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની ભરૂચ જિલ્લા સમિતિ દ્વારા આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું...
ભરૂચ. ભરૂચના ન્યૂ કસક વિસ્તારમાં રહેતાં નિલેશ રમણ ઓડ અંક્લેશ્વરની એક કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતાં હોઈ તેઓ ગઈકાલે નોકરીએ ગયાં હતાં. સાંજેના સમયે...
સુરતના કામરેજ ખાતે આવેલા આંબોલી ગામની સહકાર રેસીડન્સીમાં રહેતા અજીજબાબુ શેખની પુત્રી અફસાનાના લગ્ન ચાર વર્ષ પહેલાં ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલા રહેમત પાર્કમાં...
ભરૂચ શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને નગરપાલિકા દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હવે નગરપાલિકાની પોતાની જ ઇમારતની હાલત અંગે પ્રશ્નો...
અધ્યાત્મના અજવાળા જે જન્મમાં પૂરેપૂરા મેળવી શકાય અને જન્માંતરીય અધૂરી સાધનાને જ્યાં પુનઃ જગાડી શકાય ને પૂરેપૂરી સાધી શકાય રે… પરમાત્મા સુધી પહોંચી શકાય ને...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા પોતાની સાદગી અને જનસેવાના કાર્યો માટે જાણીતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના...