પંચમહાલ રાજુ સોલંકી ગૃહ રાજ્ય મંત્રી અને ગોધરા જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,ગોધરા શહેરમાંથી પસાર થતાં ભામૈયા ચોકડી થી પરવડી ચોકડી સુધીના...
દિનેશભાઇ અડવાણી તારીખ:05.07.19 ઝગડિયા જી.આઈ.ડી.સી. માં આવેલ સેન્ટ ગોબિન નામની કમ્પનીમાંથી 3 ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડી ને પકડી પોલીસ...
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર પંથકના ઉમરવાડા માર્ગ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીના વધતા...
દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાર મહિના અગાઉ અંકલેશ્વર શહેરના ભાંગવાડ વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર પોલીસે જુગાર ધામ ઉપર રેડ કરી હતી.આ રેડ...
દિનેશભાઇ અડવાણી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચની આશ્રય સોસાયટી ખાતેથી ભગવાન જગન્નાથની નગરચર્યા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા...
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા અષાઢીબીજે વિરમગામ શહેર સહિત રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના 400 વર્ષથી પણ...