વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મોલ પાસે ટોપ એફ.એમ ભરૂચ દ્વારા ૧૫૦૦ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દિનેશભાઇ અડવાણી પર્યાવરણના જતન માટે વૃક્ષ એ આજે મહત્વનું સાધન બની ગયું છે.વૃક્ષ વિના પર્યાવરણ નું જતન નિષ્ફળ છે, વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ગ્રીન ભરૂચ...
