ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) વિરમગામ તાલુકાના કાલીયાણા કલ્સ્ટરની ધાકડી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ શિક્ષક...
વિનોદભાઇ પટેલ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારમાં રહેતા સંગીતાબેનના ઘરે રેડ કરી હતી.જેમાં સંગીતાબેનના...
દિનેશભાઇ અડવાણી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં પાના પત્તાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ રેડ કરી હતી.જેમાં ઈકબાલ ગુલામ મોહમ્મદ...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે.ગરમીનો પ્રકોપ તીવ્ર બનતા અંગ દઝાડતી ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાના કારણે...
વિનોદભાઇ પટેલ ગઈકાલે રોજ અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર વિસ્તારમાં એક મકાનનો સ્લેપ તૂટી પડતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે બે થી ત્રણ જેટલા વ્યક્તિને...
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા ૧લી મે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે “ગુજરાત તારો જય થાઓ”...
દિનેશભાઇ અડવાણી આજરોજ સમગ્ર વિશ્વમાં ૧લી મેં ના દિવસે વિશ્વ મજુર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ભરૂચ,અંકલેશ્વર,ઝઘડિયા,દહેજ,વિલાયત વગેરે GIDCની કંપનીઓમાં વિવિધ...