Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

દેશ ના પી.એમ અદાણી અંબાણી ના ચોકીદાર છે-સિદ્ધૂ

ProudOfGujarat
અહેવાલ- ઇમરાન ઐયુબ મોદી- પાલેજ કોંગ્રેસ અધ્યકક્ષા સોનિયા ગાંધી ના રાજકીય સલાહકાર અહમદ પટેલે વલણ ખાતે આયોજિત જાહેર સભા ભાજપ અને પી.એમ મોદી ઉપર પ્રહાર...
Crime & scandalFeaturedGujarat

IPL ની મેચો પર સટ્ટો રમાડનાર યુવાનને ઝડપી પાડતી એસ.ઓ.જી ટિમ…

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી IPL ની મેચો રમાય રહી છે ત્યારે તેની સાથે-સાથે ભરૂચ જિલ્લામાં IPLનો સટ્ટો પણ ઠેર-ઠેર રમાય રહ્યો છે .ત્યારે આવા એક સટ્ટા અંગેની...
FeaturedGujaratINDIA

જે.સી.આઇ અંકલેશ્વર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકામાં મતદાન અંતર્ગત મોટા હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યા…

ProudOfGujarat
જે.સી.આઇ અંકલેશ્વર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકામાં મતદાન અંતર્ગત મોટા હોર્ડિંગ બોર્ડ લગાવામાં આવ્યા.આ કાર્યક્રમમાં જે.સી.આઇ ઝોન-૮ તરફથી જે.સી.કિંજલ શાહ (ઝોન ડાયરેક્‌ટર લેડી...
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના હદ વિસ્તારમાંથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી એ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના અમૃતપુરા ગામમાં અરવિંદભાઈ વસાવાને ત્યાં વેચાણ અર્થે વિદેશી...
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો… 

ProudOfGujarat
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર શહેરમાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ વાલિયા તાલુકાના એક આરોપીની શહેર પોલીસે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી...
FeaturedGujarat

ભરૂચ જિલ્લામાં કેરીના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન જાણો કેમ ?. છેલ્લા ૫-૬ વર્ષથી કેરીના વેપારીઓ પર આર્થિક સંકટ કેમ?.અથાણાંની કેરીને વ્યાપક નુકસાન….

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લાના કેરીના વેપારીઓને આ વર્ષે પણ કેરીના ધંધામાં જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે .ગતરોજ તારીખ ૧૬મી એપ્રિલ સુધી બધું...
FeaturedGujarat

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

ProudOfGujarat
વિનોદભાઈ પટેલ હાલ દિન-પ્રતિદિન ભરૂચ અંકલેશ્વર મા ટ્રેનની અડફેટમાં મૃત્યુ પામવાના બનાવો ખૂબ માત્રામાં વધી રહ્યા છે જેમાં બેથી ત્રણ દિવસ પહેલા અંકલેશ્વરમાં એક જ...
FeaturedGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામની વૃદ્ધાએ આત્મવિલોપન કર્યું જાણો કેમ ?

ProudOfGujarat
દિનેશભાઇ અડવાણી ભરૂચ પંથકમાં ઘણાં રહસ્યમય બનાવો બનતા હોય છે જે બનાવોમાં ખરેખર આમ બન્યું હશે કે કેમ તે અંગે વિચાર કરવો પડે .આવોજ એક...
FeaturedGujarat

અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલ ત્રીજા દિવસે એ.આઇ.એ,પી.આઈ.એ અને જીપીસીબી દ્વારા દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

ProudOfGujarat
વિનોદભાઇ પટેલ અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના...
FeaturedGujarat

અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે ચૈત્રી માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા …

ProudOfGujarat
વિનોદભાઇ પટેલ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવિક ભક્તો દ્વારા ચૈત્રી માસ નિમિત્તે અંકલેશ્વરના સજોદ ગામ સ્થિત વાળીનાથ દાદાના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું...
error: Content is protected !!