મહિસાગર LCBએ રાજ્યમાં ચોરી કરતી ગેંગના ચાર ધાડપાડુ ઝડપી પાડ્યા. લુણાવાડા, ( રાજુ સોલંકી) મહીસાગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના ગુન્હાઓ બનતા રહેતા...
અંકલેશ્વર GIDC ના પાંચમી પેઢીને તંદુરસ્તી પૂર્વક નિહાળતા મંગળાબા પુજારાના ૧૦૦માં વર્ષના પ્રવેશ નિમિતે પરિવાર દ્વારા સામાજિક સેવા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય હતી . મંગળાબા...
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાય હતી સાથે જ ધો.૧૦ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ ધો.૧૦ના...
પાનમ અને સંતમાતરોના જંગલમાં શુ વાઘ તેના પરિવાર સાથે રહે છે? અનેક લોકચર્ચાઓ પંચમહાલ, રાજુ સોલંકી મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામમાં શિક્ષક દ્વારા વાઘ...
શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી પંચમહાલ રાજુ સોલંકી પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરા ખાતે મીણબત્તી પ્રગટાવીને...
આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકાર મહા નિર્દેશાલય આકાશવાણી દિલ્હીના સહયોગથી,આજે 15 ફેબ્રુઆરી 2019 ના રોજ ગોધરા સીટી in હોટલ ખાતે ખેડૂત દિવસ સંમેલનનું...
પુલવામાં વિસ્તારમાં આતંકી હુમલાનો બનાવ બનતા સૈનિકો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના કુટુંબીજનોને સહાનુભૂતિની ભાવના દર્શાવવા વિવિધ સ્થાનિકોએ શ્રદ્ધાંજલિ સભા તેમજ કેન્ડલ માર્ચ...