દબાણ અને ભ્રષ્ટાચારના મામલે કલેક્ટરના હુકમોની ક્યાં થઈ અવગણના જાણો વધુ…
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા-સુલતાનપુરા ગ્રુપ પંચાયતની રીતિ-નીતિ જુદી છે.આ ગ્રુપ પંચાયતના કર્તા-હર્તાઓ રાજા રજવાડા અને જાગીરદાર હોય તેમ પંચાયતની જમીન માફિયાની જેમ હડપ કરી રહ્યા છે.સિલસિલાબંધ...
