અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો...
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રીતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગના બનાવ બાદ કલાકો વીતી ગયા છતાં હજી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ...
પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આજે તેમજ ગઇકાલથી જ ભરૂચના લોકોમાં લાગણીઓ જણાતી હતી. ભરૂચ જિલ્લાની શાળાઓમાં...
ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા એકમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વિવિધ કિસાનોની સમસ્યાઓ અંગે ઉકેલ લાવવા...