કોરોના મહામારીથી આર્થિક હાલાકીનો ભોગ બનેલાં 5000 પરિવારો માટે રાજપારડીનાં મુસ્લિમ અગ્રણી ઈમ્તીયાઝ બાપુએ અનાજ, શાકભાજીની કીટોનું વિતરણ કર્યું હતું .
કોરોનાથી ઉભી થયેલી કટોકટીમાં રોજ કમાઈને ખાનારા પરિવારોની હાલત સૌથી વધુ કફોડી બની છે, વેપાર રોજગાર ઠપ છે, ત્યારે ગરીબ પરિવારોને બે ટંકનાં ભોજનનાં પણ...
