કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનાં સફળ પ્રયોગ બાદ વધુ ૪૫ ઈ-રીક્ષાઓ પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવતા કુલ 55 ઈ-રીક્ષાઓ કાર્યરત...
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી જણાવી દીધું છે કે BLO ની કામગીરી GARUDA APP દ્વારા શક્ય નથી. નિયત સમયમર્યાદામાં આ...
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માહે ડિસેમ્બર,૨૦૨૧ ના માસમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/પેટાચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જેથી હવે પછી નર્મદા જિલ્લામાં...
આગામી ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં નર્મદા કોંગ્રેસ દ્વારા વિવિધ તાલુકાઓમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગરુડેશ્વર ખાતે રેલી...
બી.એલ.ઓ. ને ફરજિયાત ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ આપવા સામે પ્રાથમિક શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ અંગે નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મામલતદાર અને મદદનીશ મતદાર...