એક વખતનો મુસાફરોથી ધમધમતો રાજપીપલા એસ.ટી ડેપોમા કોરોનાની મહામારી અને અને વધતી જતી ગરમીને કારણે મુસાફરોની સંખ્યા ઘટી જવા પામી છે. આ અંગે રાજપીપલા એસ.ટી...
નર્મદામાં કોરોનાનાં વધતા કેસોને કારણે કોરોનાની ચેન તોડવા આજે 20 તારીખ મંગળવારથી ચાર દિવસ માટે ફરી એક રાજપીલાના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાતા આજે પ્રથમ...
નર્મદામાં કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાનાં કેસો વધવાથી સરકારે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ બંધ રાખ્યા છે....
નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલક-૩૩-(૧) (બી) તથા વંચાણ-૨ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર...
– રસ્તો ગુણવત્તાવાળો ટકાઉ બને તેવી કોન્ટ્રાક્ટરને સાંસદ મનસુખ વસાવાની ચીમકી, કોન્ટ્રાક્ટર કંપની એ જો ગુણવત્તા વિહીન કામ કર્યું તો તેની ખેર નથી. – 13...
નર્મદામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજપીપળા ખાતે મુખ્ય જેલના કર્મચારીઓ કેદીઓ સહીત ખુદ જેલર પણ કોરોના સંક્રમિત થતા જેલમાં ક્ર્મશ: કુલ 29 જણા...