Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તથા ગરૂડેશ્વર તાલુકાનાં ખેડૂતો માટે જમણા કાંઠાનું નહેરનું કામ ખૂબ જ ખરાબ અને ગુણવત્તાવાળું થતું ન હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ.

ProudOfGujarat
– સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને નહેરના કામોમાં વેઠ ઉતરાઈ હોવાની જાણ કરી. – ચાર દિવસ પહેલા સ્થળ મુલાકાત લીધા પછી પણ...
FeaturedGujaratINDIA

દેડિયાપાડા તાલુકાનાં નિવાલ્દા ગામે 108 નાં ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

ProudOfGujarat
રાજપીપળા : કોવિડની મહામારી વચ્ચે માતા બાળકને 108 એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં કોઈ પણ જાતનુ ઇન્ફેકશન ના થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સમાં અધૂરા માસે (સાત...
FeaturedGujaratINDIA

કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓનાં અંતિમ સંસ્કાર માટે રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજનાં યુવાનોની માનવતાભરી કામગીરી.

ProudOfGujarat
– રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 58 દર્દીઓના મોત વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી. – સરકારી આંકડા અને વાસ્તવિક આંકડામાં ભારે તફાવત, સરકારી ચોપડે માત્ર...
FeaturedGujaratINDIA

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલ સુરતનાં પરિવારનાં ત્રણ જણા ડૂબ્યા…

ProudOfGujarat
– બાપ બેટી સહીત ત્રણ જણા ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા. – આજે એકાદશી હોવાથી નાની રાવલ મંદિરે દર્શન કરવા આવેલ પરિવાર સાથે સર્જાઈ કરુણાંતિકા. રાજપીપલા...
FeaturedGujaratINDIA

રાજપીપળા : કેનાલનાં કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat
– જીતગઢથી ગુવાર વચ્ચે કરજણ જળાશય યોજનાના જમણા કાંઠાની મુખ્ય નહેરોનું બાંધકામનું કામનું નિરીક્ષણ કરતા સંસદની ટકોર. – કામની ગુણવત્તા જળવાઈ રહે, બરાબર પાણી છાંટવામાં...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા, દેડીયાપાડા અને નાંદોદ તાલુકામાંથી કુલ ત્રણ બોગસ ડોકટરો ઝડપાયા.

ProudOfGujarat
– દેડીયાપાડા તાલુકામાંથી બે અને નાંદોદ તાલુકાના રાજપીપળા માંથી એક બોગસ ડોકટરની ધરપકડ. – કાકરપાડા, મોવી અને ઉમરાણ ગામેથી એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરતા ત્રણ બોગસ...
FeaturedGujaratINDIA

આજે પૃથ્વી દિવસે કુંવરપરા ગ્રામજનોએ પૃથ્વી બચાવવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો.

ProudOfGujarat
🔹 કોરોનામાં ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ એકમાત્ર ઉપાય. 🔹 કુંવરપુરા ગામમાં બે વર્ષમા 22000 વૃક્ષો ગ્રામજનોએ વાવ્યા. 🔹 જે આજે 15 થી 20...
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.

ProudOfGujarat
હાલની કોરોનાની પ્રવર્તમાન પરસ્થિતિને ધ્યાને લઇ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લાના નાંદોદ, તિલકવાડા, સાગબારા, ગરૂડેશ્વર અને દેડીયાપાડા ખાતે કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું.

ProudOfGujarat
સમગ્ર સૃષ્ટિમાંથી કોરોના સંપૂર્ણ નાશ થાય માટે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ધનેશ્વર આશ્રમમા છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે સમગ્ર સૃષ્ટિ કોરોનામુક્ત બને એવી ભગવાન રામને...
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યે જ જોવા મળતો બદામી રંગનો વાઈન સ્નેક દેખાયો.

ProudOfGujarat
નર્મદા જિલ્લામા અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યે જ બદામી રંગનો વાઈનસ્નેક દેખાયો છે. ગરમીમાં ઠંડક મેળવવા અને ખોરાકની શોધમાં સરીસૃપો બહાર નીકળી આવતા હોય છે...
error: Content is protected !!