નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના રાજપીપળા ખાતે સંવિધાન બચાવો ચિંતન શિબિર યોજાશે જેમાં જાતીય અત્યાચારના બનાવો રોકવા માર્ગદર્શન અપાશે.
રાજપીપળા : આરીફ જી કુરેશી રાજપીપળામાં સંવિધાન બચાવો ચિંતન શિબિર યોજાશે જેમાં જાતીય અત્યાચારના બનાવો રોકવા માર્ગદર્શન અપાશે. જીજ્ઞેશ મેવાણી સંવિધાન બચાવો ચિંતન શિબિરને સંબોધશે. હાલ...
