મોહસીને આઝમ મિશન દ્વારા દુનિયાભરમાં વિવિધ સામાજિક સેવા કર્યો કરવામાં આવે છે. ઉપરાંત લોકડાઉન દરમિયાન પણ મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા દ્વારા ગરીબ વર્ગને અનાજની કીટ...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક પ્રવાસન-આકર્ષણ કેન્દ્રો-પ્રોજેક્ટ્સ આકાર પામી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ...
નર્મદા નદી પરનાં ગોરા ખાતે નવીન બ્રીજ બનતા આ બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા, તા.૨૨ મી ડિસેમ્બર, ૨૦૨૦...
હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા વાહન ચાલકો માટે કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વાહન ચેકીંગ કરી...
– વારંવારની રજૂઆતો બાદ પણ પાલિકા તંત્રનાં પેટનું પાણી ન હલતા સ્થાનિકો હવે કલેકટર સમક્ષ રજૂઆત કરશે. રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારો ઝીંકાયો હોવા છતાં...
નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા નર્મદા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ વિકાસથી વંચિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાજપીપળાના નાગરિકોને ગામનો વિકાસ થશે તેવી...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ પ૬ર દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ...
રાજય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતના આચાર્ય અને તાપી જિલ્લાના...