ઝંખવાવ ખાતે સ્વ. ભંવરલાલજી ખત્રીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 42 યુનિટ રક્ત એકત્રિત, યુવાનો અને ગામજનોએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
વાંકલ : માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે શ્રી.બી.એમ.ખત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિઝન ગ્રુપ ઝંખવાવ ના સંયુક્ત ઉપક્રમે સ્વ. ભંવરલાલજી મોતીલાલજી ખત્રી ની 19મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી...
