લીલુડા નેજાનો ઘણી અને જાગતો પીર એટલે રામદેવપીર ત્યારે આવતી કાલે જ્યાંરે આષાઢી બીજ હોય ત્યારે લીંબડીમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાંથી રામદેવપીરનો વરઘોડો ડીજેના તાલે નિકળ્યો...
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે એક જ જ્ઞાતીના લોકો વચ્ચે તિક્ષણ હથિયાર વડે મારામારી થતા 4 વ્યકિતઓને ઈજા અને...