રામલલ્લાની જન્મ ભૂમિ અયોધ્યામાં રામ મંદિરનાં શિલાન્યાસ પ્રસંગને લઈ લીંબડી શહેર ભાજપનાં કાર્યકરો દ્વારા મહાઆરતી કરાઇ અને લીંબડી શહેર ભાજપનાં કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી.
આજ તા.૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૫૦૦ વર્ષથી અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરનાં વિવાદિત પ્રશ્નનો કાયમી નિરાકરણ કરી ભગવાન શ્રી રામ ચંદ્રજીનાં મંદિરનાં શિલાન્યાસ...
