સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહિવટી તંત્રએ વિવિધ જાહેરનામાં બહાર પાડયાં ।ભરૂચ । ભરૂચ જિલ્લાની ૪ નગરપાલિકા, ૯ તાલુકા પંચાયત તેમજ એક જિલ્લા પંચાયતની ચૂંટણીના...
ભરૂચ :: ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે આવેલી યુકો બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્માર્ટ બજાર નજીક આવેલા આ...
ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના બનેલા ચાર માર્ગય રોડની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રો રોડ પર સ્ટેટ લાઈટનો અભાવ હોવાથી વારંવાર અકસ્માતો...
વાંકલ :: ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે દુર્ઘટનાજન્ય ઘટનામાં એક કિશોરનું મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ નસારપુરના વાંકી ફળિયામાં રહેતો વંશ...
: સ્પિરિત્યુઅલ ત્રેઈલ્સ ઇન્ડિયા પ્રા. લી. દ્વારા તાજેતરમાં ૨૮ થી ૨૯ માર્ચ ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હી ખાતે આયોજિત “રુહાની ઉત્સવ” અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો છે....
ભરૂચ : આગામી 26 એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીનો દોર તેજ બનાવાયો છે....