ભરૂચ:ભરૂચના ઝાડેશ્વર ચોકડી ખાતે આવેલ આર.કે. એલીનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ શોપિંગ સેન્ટરમાં આવેલી ‘સાઈ અગરબત્તી’ની...
નર્મદા જિલ્લાના વકીલ સમાજ માટે ગૌરવની ક્ષણરૂપ બનેલા ઐતિહાસિક વિજયની ઉજવણી અંતર્ગત ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં...
ભરૂચ:રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ‘વંદે માતરમ @150 વર્ષ’ અંતર્ગત વિવિધ...
ભરૂચ :જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC)...
વાલિયા તાલુકાના વટારીયા સ્થિત UPL યુનિવર્સિટીના શ્રોફ એસ.આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં ગેરવહીવટનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં...
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પાનના ગલ્લે ઘટના બની ભરૂચ. ભરૂચ તાલુકાના ચાવજ ગામે રંગસિટી સોસાયટીમાં રહેતો અને મુળ યુપીનો મન્નુ કેશવર યાદવ રાત્રીના સમયે શક્તિનાથ વિસ્તારમાં...