અંકલેશ્વર નવજીવન હોટલ પાસે અકસ્માત – મોટરસાયકલ અને ઈકો ગાડી વચ્ચે ટક્કર, એકનું મોત, એક ઈજાગ્રસ્ત
ભરૂચ અંકલેશ્વર નજીક નવજીવન હોટલ સામે સુરત-અંકલેશ્વર હાઇવે પર શુક્રવારે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે...
