જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીનો પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
નવચંડી યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી ભરૂચ. ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા...
