ભરૂચ. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જુગાર તથા ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં...
ભરૂચ. વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા...
પાલેજ. ભરૂચ રેલવે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરીદાસ નથ્થુલાલ નાયર...