BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબના સાધનની સહાય કરવામાં આવી હતી. BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ દ્વારા કોર્પોરેટ સોશિયલ...
ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે. આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓનાં જુદા જુદા સમુદાય આવેલા છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો...
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો...
ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉચ્છબ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો...
ડીસીએમ શ્રીરામ લી., ઝઘડિયાના સહયોગથી ‘ખુશાલી સેહત’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્તન કેન્સર જાગૃતતા અંગે આંગણવાડી અને આશા કાર્યકરની તાલીમ યોજવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ચેતના...