ઉમલ્લા દુ.વાઘપુરા ગામે રોડ ક્રોસ કરતી એક ૬૦ વર્ષીય વૃધ્ધ મહિલાને એક અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ મહિલાનું સારવાર...
ભરુચ જીલ્લા પંડિત દિનદયાલ ભંડાર (સસ્તા અનાજના દુકાનદારો) ની મીટીંગનું આયોજન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરુચ, અંકલેશ્વર, નેત્રંગ, વાગરા, આમોદ, જંબુસર, હાંસોટ,વાલિયા...
ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો મહદઅંશે આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. તાલુકાની મોટાભાગની વસ્તી ગરીબ આદિવાસી પ્રજા છે. સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના માધ્યમથી ગરીબ પરિવારોને...
ઝઘડિયા ખાતે આજરોજ બીટીપી સમર્થિત છ ગામના સરપંચો અને ૧૫૦ જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ ઝઘડિયા મુકામે સાંસદ મનસુખભાઇ વસાવા, મારુતિસિંહ અટોદરિયા,...
ભરૂચ દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે રાજકીય અને સહકારી અગ્રણી ઘનશ્યામભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. ઘનશ્યામભાઇએ પ્રમુખપદ માટે નિયુક્ત થતાજ દુધ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી આગળ સારસા ગામ પાસે આવેલ ઉમધરા ફાટક પાસેનો માર્ગ અકસ્માત ઝોન જાહેર કરાયો હતો. વિગતો મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના...
ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીની પરિક્રમાનો મોટો મહિમા છે. ઘણા શ્રધ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. આજરોજ ઝઘડિયાના સારસા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા અંતર્ગત પ્રચાર...
ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ...