ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં રસ્તાની હાલત દયનીય છે ત્યાં ઉમલ્લાથી પાણેથા ગામ વચ્ચેનો રસ્તો ચંદ્રની ઉબડ ખાબડ સપાટી જેવા હોવાથી લોકો હવે આ રસ્તા...
નર્મદા નદીમાં પૂર આવવાની ઘટના બાદ ઉનાળાની શરૂઆત થતાં જ ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે મગરોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ભૂતકાળમાં મગરો દેખાવાની ઘટનામાં...
ઝધડીયા તાલુકાના રાણીપુરા ગામે એક અઠવાડિયામાં કપીરાજે બે ઇસમોને નિશાન બનાવી ઇજાગ્રસ્ત કર્યા છે. વસંતભાઈ નામના વયસ્કને ધક્કો મારી ફેંકી દેતાં ત્રણ ફેકચર થયાં છે....
સીએએ-એનઆરસીના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને ઝધડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ સમર્થન મળ્યું હતુ.નગરના ચાર રસ્તાથી રેલ્વે ફાટક સુધીના વિસ્તારમાં મોટાભાગની દુકાનો...