કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માસ્ક જરુરી ગણાય છે. કોરોના મહામારીના આ સમયગાળા દરમિયાન માસ્ક ન પહેરનારને રૂ.એક હજારનો દંડ ફટકારવાનો નિયમ છે. અત્રે ઉલ્લેખનીય છેકે...
ભરૂચ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં આજે પણ લોકોને મળતી મૂળભૂત સુવિધાથી ગ્રામજનો વંચિત છે, કેટલાય ગામોમાં આજે પણ હેન્ડ પંપ તો...
વાવાઝોડાના કારણે ખેતીના પાકને નુકશાન થતા પાક નિષ્ફળ જવા પામ્યો છે, આવી પરિસ્થિતિમાં આપ કિસાન સંગઠન ગુજરાત દ્વારા ઝઘડીયા નાયબ કલેકટરને એક આવેદનપત્ર આપી પાક...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરીપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઉચ્છબ ગામના એક આધેડ વયના...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરનું બજાર શુક્ર શનિ અને રવિવારના રોજ ખુલ્લુ રહેશે. રાજપારડી ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક જાહેર નિવેદનમાં આગામી શુક્ર,...
કોવીડ – 19 મહામારીને અનુસંધાને જિલ્લામાં ગેરકાનૂની રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલા બુટલેગરો પર વોચ રાખી ગુનાઓ અટકાવવા માટે તેમજ દારૂ અને...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે રહેતી નિરુબેન વસાવા તેના પતિ જગદીશભાઇ જોરભાઇ વસાવા સાથે તા.૨૮ મીના રોજ સાંજના ગામમાં એક લગ્ન પ્રસંગમાં જમવા ગઇ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ અને રુંઢ વચ્ચે ખુલ્લામાં ગંદુ પાણી વહેતુ હોઇ, રોગચાળાની દહેશત જણાય છે. એક જાગૃત નાગરીકે આ અંગે આ અખબારના પ્રતિનિધિનું...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલા આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હાલ સ્ટાફ સુવિધાના અભાવે શોભાના ગાંઠીયા સમાન દેખાઇ રહ્યા છે. ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુળ મકાન...
હાલ કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલે છે. કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમણ સિવાય અન્ય સામાન્ય વ્યાધિઓથી પણ જનતા પીડાતી હોય છે. કોરોના મહામારી વચ્ચે વાયરલ...