કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવા ઠેરઠેર સ્વેચ્છિક લોકડાઉનો કરાતા દેખાઇ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ અને પંથકના ગામોમાં પણ ઘણાબધા કોરોના...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ કેએલજે ઓર્ગેનિક્સ નામની કંપનીમાં હાલ લોખંડના સ્ટ્રકચરનું કામ ચાલતું હોવાથી કંપની દ્વારા એક એન્જિનિયરિંગ કંપનીને ફેબ્રીકેશનનું કામ સોંપ્યું હતું....
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રહેતા પ્રવિણસિંહ ડાહ્યાભાઈ મકવાણાની વડીલો પાર્જીત મિલકત પૈકીના ઘરના વાડાની જમીનમાં નવા મકાનનું બાંધકામ ચાલે છે. પ્રવિણસિંહના ભત્રીજાઓ હરેન્દ્રસિંહ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડીમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ હોય, આજે ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને ગ્રામ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીક નર્મદામાં ડુબી જતા એક કિશોરનું મોત નીપજ્યુ હતુ. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામનું બજાર આજે તા.૧૨ મી ને સોમવારે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે દેશવ્યાપી ભરડો લીધો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. આ ધર્મસ્થાનની ભારતભરના પ્રસિદ્ધ ધર્મસ્થાનોમાં ગણના...
પાનોલી જીઆઈડીસીમાં મેઘા પેટ્રોલિયમ કમ્પાઉન્ડમાં રહેતા સંજયસિંહ રાજપુત આર.એસ સિક્યુરિટી ફોર્સમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. સંજયસિંહના કાર્યક્ષેત્રમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં આવેલ...
ઝઘડીયા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- જેસીઆઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તે નિમિત્તે વિદ્યાર્થીઓમાં પરીક્ષા બાબતનો ભય દૂર...
ભરૂચ જીલ્લામાં છાશવારે મોટર સાયકલની ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ ચોરના સગડ મેળવવા માટે પોલીસ દ્વારા સધન પૂછતાછ કરતાં આંતરરાજય વાહન ચોરી...