ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ અને મીની પાલીતાણા તરીકે પ્રખ્યાત એવા ઝઘડીયા જૈન તીર્થ શ્રી આદિનાથ જૈન દેરાસર ખાતે શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ શ્રમણ વૃંદની પાવન પધરામણી...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અને ઝઘડિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોલીવાડા ગામે નંખાતા ક્રસર પ્લાન્ટ બાબતે કેટલાક ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીની ઘણી કંપનીઓ દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર હેઠળ શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય જરૂરિયાત મુજબની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે છે. જીઆઇડીસીમાં આવેલ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચે ધોરીમાર્ગ પર ગઇકાલે સાંજના ૪ વાગ્યાના અરસામાં એક અજાણ્યા વાહને એક બુલેટ ગાડીને અડફેટમાં લઇ અકસ્માત...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં ઉપ સરપંચ પી.સી.પટેલ આજે તેમના નીકટના કાર્યકરો સાથે કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયા હતા. રાજપારડીના સરપંચ પદમાબેન વસાવા તાજેતરમાં જિલ્લા પંચાયતની...
ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં મુલદ ગામ નજીક ભરૂચ શહેરનાં કચરાના પ્રોસેસ માટે જગ્યાની ફાળવણી કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે. મુલદ ગામનાં ગ્રામજનોએ આ બાબતે રાજ્ય...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેસીઆઇ ભરૂચ અને શ્રી આરોગ્ય વર્ધક મંડળ અવિધાના સંયુકત ઉપક્રમે આ રક્તદાન કેમ્પ...
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપભેર ફેલાઈ રહી છે, ત્યારે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિનનો ડોઝ દેશના તમામ...