ઝઘડીયા : તાડફળીનાં વેચાણ પર લોકડાઉનની અસર વર્તાય, તાડફળીનું વેચાણ કરતાં કેટલાક પરિવારો બેરોજગાર બન્યા.
તાડફળીનું વેપાર કરતાં આદિવાસી પરિવારોને લોકડાઉનનાં કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા અને નર્મદા જિલ્લાની હદ પર આવેલ તાલુકાનાં ગામોમાં...
