કોરોના વાયરસને હરાવવા દેશભરનાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભારે ઝહેમત ઉઠાવીને લોકોના સ્વાસ્થની નિયમિત ચકાસણી કરી રહ્યા છે તે અંતર્ગત ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં સ્થાનિક આરોગ્ય...
કારોના વાયરસ જેવી ખતરનાક બીમારીથી બચવા દેશનાં વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશભરમાં ૧૪૪ ની કલમ લાગુ કરી દેશના તમામ રાજ્યોને લોકડાઉન કરવામાં આવ્યા છે છતાં પણ...
ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે જાનકી નવમી નિમિતે નવચંડી યજ્ઞ તેમજ હનુમાન યજ્ઞનું આયોજન મંદિરના મહંત મોહનદાસજી દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં લોકડાઉનના પગલે...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાના ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો આવેલા છે. ઉનાળામાં અસંખ્ય આદિવાસી પરિવારો તાડફળી વેચાણ કરી...
ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઝઘડીયાનાં મારૂતિ રેસિડન્સીમાં રહેતો ભરત માળી ઈસમ પોતાની દુકાન અને ઘરેથી તમાકુનું વેચાણ કરે છે તથા ગુમાનદેવ ખાતે ચામુંડા...
કલેકટર સાહેબનાં આદેશ અનુસાર ભરૂચ જિલ્લામાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે ગામડાનાં લોકોમાં પણ જાગૃતિ આવા પામી છે લોકો પણ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક...
ભરૂચ જિલ્લાનાં ઝધડીયા પાસેનાં ગામથી એક વ્યક્તિનો અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે 15 વર્ષની એક તરૂણીને ગામનો માથાભારે વ્યક્તિ કે જેની ઉંમર 48...
ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે. ૧૦૮ નાં આરોગ્ય કર્મીઓ દર્દીઓની સારવાર માટે પોતાનાથી બનતી બધી કોશિશ કરતા હોય છે.તા.૩૦...
ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારા પર તંત્ર દ્વારા આડેધડ લીઝોની ફાળવણી કરવામાં આવી છે, લીઝોમાંથી રેતી ખનન દરમિયાન કોઈ નીતિ નિયમોનું પાલન થતું નથી જે જાહેર...