ઝઘડિયા તાલુકાનાં એક ગામની સગીરાને ધોલેરા તાલુકાનો ઇસમ લગ્નની લાલચે ભગાડી જતાં ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.
ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં રહેતો એક પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં સંતાનોમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે, જે પૈકી એક પુત્રીની...
