ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના નર્મદા તટે આવેલ ભાલોદ ગામે નર્મદાના પ્રવાહમાં તણાઇને આવેલો એક ૬૫ થી ૭૦ વર્ષના જણાતા વયસ્ક માણસનો મૃતદેહ મળી આવ્યો હતો.રાજપારડી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ ૮૦૦ વર્ષ જુની અને પ્રસિદ્ધ હઝરત બાવાગોરની દરગાહના વહિવટ માટે દરગાહ ટ્રસ્ટ કાર્યરત છે.તાજેતરમાં ગુજરાત...
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી થોડા દિવસ અગાઉ ચોરીની બાઇક સાથે ઉચેડિયા ગામનો પરેશ ઉર્ફે સુરેશ પટેલનો 2 CB પોલીસનાં હાથે ઝડપાયો હતો આ દરમ્યાન ઝધડીયા...
ઝધડીયા તાલુકાનાં ઉચેડીયા ગામે થયેલ બાઈક ચોરીના ગુનામાં તા.24-11-19 ના રોજ ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ચોરીની બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડી...
ઝધડીયા પંથકમાં છેલ્લા ધણા સમયથી અનેક ગામોમાં વન્ય પ્રાણી દીપડાઓ દ્વારા આતંક મચાવ્યો છે કેટલાયે ગામોમાં પાંજરા મૂકીને દીપડાને ઝડપી લેવામાં આવ્યો છે જયારે ઝધડીયાનાં...
ઝગડીયાનાં રાજપારડી ગામ ખાતે આવેલ જી.એમ.ડી.સી. નાં લીગનાઈટ પ્રોજેકટમાં કોલસાનું વહન કરવામાં આવે છે. જયારે ગઇકાલે બપોરનાં સમયે કોલસા ભરતી વખતે જે.સી.બી. મશીનમાં કોઈક અગમ્ય...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વરથી રાજપીપલાના ધોરીમાર્ગ પર દોડતા વાહનોની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.અસંખ્ય વાહનોની અવરજવરથી ચોવીસ કલાક જીવંત રહેતા આ...