Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાગવત કથાવાચક કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં એ વડોદરાની લીધી મુલાકાત.

Share

કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં નિર્મોહી અખાડા અને નેપાળ પશુપતિ પીઠથી છે, જેવો આજે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા વડોદરામાં પધાર્યા છે.

હેમાંગી સખીનો વડોદરામાં જ જન્મ થયો છે અને 30 વર્ષ બાદ પોતાના પરીવારને મળવા વડોદરા આવ્યા છે. હેમાંગી સખીનું નિવેદન મોદી સરકરે ઘણું સારું કાર્ય કર્યું છે, રામ મંદિરનું નિર્માણ કર્યું, કાશ્મીરનો મુદ્દો ઉકેલાયો, સમાજમાં સનાતન ધર્મની નિવ મજબૂત કરવા મોદી સરકારની સાથે છે.
કિન્નર સમાજના ઉત્થાન માટે બધી સરકારો નોકરી આપે છે, ગુજરાતમાં પણ ભુપેન્દ્ર સરકારને વિનંતી છે કે કિન્નર સમાજને સરકારી નોકરી આપે. ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં કિન્નર કલ્યાણ બોર્ડ બનાવવા માંગ કરી કેન્દ્રીય કિન્નર કલ્યાણ બોર્ડ બનાવવા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાના કોંઢ પાસેથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ભરેલ કારને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે એકા-એક આ પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાસાઈ થયો હતો આ ઘટનાને પગેલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!