Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.

Share

વડોદરામાં એસ.એસ.જી રોડ પર ટ્રાફિક સિગ્નલો થાંભલો અતિશય જોખમકારક સંજોગોમાં હોય તેને દૂર કરવા માટે શિવસેનાના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે સત્તાધીશો સમક્ષ માંગણી કરેલ છે.

વડોદરા શહેરના જેલ રોડ પર એસ.એસ.જી ના ગેટ પાસે ટ્રાફિક સિગ્નલનો એક થાંભલો નમી ગયેલી અવસ્થામાં હોય આ વિસ્તારમાંથી દિવસ દરમિયાન હજારો વાહનોની અવર-જવર થતી હોય છે, જો થાંભલો પડે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે આથી આ થાંભલા અને અહીંથી તાત્કાલિક અસરથી દૂર કરવો અથવા તો તેના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ શિવસેનાના ઉપપ્રમુખ એ કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત

ProudOfGujarat

વર્લ્ડ કપ 2023 : ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ, હવે આ દિવસે થશે હાઈવોલ્ટેજ મુકાબલો!

ProudOfGujarat

રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!