Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પડેલ એક બિનવારસી બેગ માંથી રાઇફલ તેમજ કારતુસ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે.મામલા અંગેની જાણ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ બિન વારસી બેગનો કબ્જો મેળવી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી.આ બેગ કોની છે? ક્યાંથી આવી? તેની સઘન તપાસ ચાલી રહી છે તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement


Share

Related posts

પાલેજમાં ગરીબો માટે શાકભાજી તેમજ તૈયાર ખાવાની વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat

વડોદરા મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી માર્ચ મહિના સુધીમાં નક્કી કરેલા લક્ષ્યાંક મુજબ વેરાની વસૂલાત થશે.

ProudOfGujarat

અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!