Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક પડેલ એક બિનવારસી બેગ માંથી રાઇફલ તેમજ કારતુસ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે.મામલા અંગેની જાણ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને કરવામાં આવતા પોલીસે હાલ બિન વારસી બેગનો કબ્જો મેળવી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી.આ બેગ કોની છે? ક્યાંથી આવી? તેની સઘન તપાસ ચાલી રહી છે તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

“ઇન્ટરનેશન યુથ સ્કિલ ડે” નિમિત્તે રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિનાએ કોરોના વોરિયર્સ અને વેજીટેબલ વેન્ડર્સને સન્માનિત કર્યા.

ProudOfGujarat

ઓક્ટોબરમાં GST કલેકશન 1.70 લાખ કરોડને પાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!