Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

Share

અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કામદારોનાં હિતોનાં રક્ષણ અંગે કોઈ ખાસ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમ કે તાજેતરમાં અંકલેશ્વરની ડેટોકસ ઈન્ડિયા કંપનીમાં કામદારનો અકસ્માતમાં પગ કપાયા હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં કંપની દ્વારા માનવતાનાં કોઈ ધોરણો અપનાવાયા ન હતા. ન્યાય ના મળતા કામદાર કંપનીની બહાર ન્યાય ચાહીએ ના પ્લે બોર્ડ સાથે આવી પહોંચ્યા હતા. પરંતુ કામદારોએ ડેટોકસ ઈન્ડિયા કંપનીનાં કર્તાહર્તાઓને મળવા અંગે સમય માંગ્યો હતો પરંતુ કંપનીના અધિકારીએ કામદારોને મળવાનો સમય ન આપી લાગણીવિહીન વર્તન કરતાં કામદાર આલમમાં રોષની લાગણી વર્તાઇ છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થતાં અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા વેપારી વર્ગને અનુરોધ કરતાં ઝઘડીયા ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યા.

ProudOfGujarat

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જનજાગૃતિ અને દેશના વિકાસ માટે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!