Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

Share

અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કામદારોનાં હિતોનાં રક્ષણ અંગે કોઈ ખાસ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમ કે તાજેતરમાં અંકલેશ્વરની ડેટોકસ ઈન્ડિયા કંપનીમાં કામદારનો અકસ્માતમાં પગ કપાયા હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં કંપની દ્વારા માનવતાનાં કોઈ ધોરણો અપનાવાયા ન હતા. ન્યાય ના મળતા કામદાર કંપનીની બહાર ન્યાય ચાહીએ ના પ્લે બોર્ડ સાથે આવી પહોંચ્યા હતા. પરંતુ કામદારોએ ડેટોકસ ઈન્ડિયા કંપનીનાં કર્તાહર્તાઓને મળવા અંગે સમય માંગ્યો હતો પરંતુ કંપનીના અધિકારીએ કામદારોને મળવાનો સમય ન આપી લાગણીવિહીન વર્તન કરતાં કામદાર આલમમાં રોષની લાગણી વર્તાઇ છે.

Advertisement

Share

Related posts

અરવલ્લી જિલ્લામાં હવે One Nation, One Challan લાગુ, 90 દિવસમાં મેમો નહીં ભરો તો કોર્ટમાં જવુ પડશે

ProudOfGujarat

સુરત : ઉમરપાડાના મોટીદેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ ટુકડામાં બનાવ્યો, વચ્ચેનો છોડી દીધેલો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે બનાવ્યો.

ProudOfGujarat

માંગરોળ : વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!