Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંખ્યા 791 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં ફરી એકવાર કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે કોરોના પોઝીટીવનાં વધુ 26 કેસો ઉમેરાયા હતા. જે પૈકી સૌથી વધુ ભરૂચમાં 15 કોરોના પોઝીટીવ દર્દીઓ ઉમેરાયા હતા. ત્યારબાદ અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 3, ઝધડીયામાં 1, હાંસોટમાં 1 કોરોના પોઝીટીવ દર્દીઓ જણાયા હતા. જયારે આજે સ્વામિનારાયણ મંદિરમાં એક ભકત કોરોના પોઝીટીવ જણાતા સમગ્ર મંદિર વિસ્તારને કોરન્ટાઇન કરવામાં આવ્યું છે. આમ આજે 46 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક : પોલીસ દ્વારા એક્સ-રે નો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રખાયો..

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની DCM કંપનીમાંથી કોપર વાયર ચોરી મોટરસાયકલ પર લઇને જતા બે ઇસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં રાજપીપલામાં ૨૫ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!