Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ 26 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંખ્યા 791 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં ફરી એકવાર કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે કોરોના પોઝીટીવનાં વધુ 26 કેસો ઉમેરાયા હતા. જે પૈકી સૌથી વધુ ભરૂચમાં 15 કોરોના પોઝીટીવ દર્દીઓ ઉમેરાયા હતા. ત્યારબાદ અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 3, ઝધડીયામાં 1, હાંસોટમાં 1 કોરોના પોઝીટીવ દર્દીઓ જણાયા હતા. જયારે આજે સ્વામિનારાયણ મંદિરમાં એક ભકત કોરોના પોઝીટીવ જણાતા સમગ્ર મંદિર વિસ્તારને કોરન્ટાઇન કરવામાં આવ્યું છે. આમ આજે 46 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ 108 એમ્બ્યુલન્સના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરૂચ : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!